ઈન્દીરા આવાસ યોજના(આઇએવાય)
ઉદ્દેશ
અતિગરીબ ઘરવિહોણા કુટુંબોને વિનામૂલ્યે ગ્રામિણ વિસ્તારમાં
રહેઠાણનું ઘર બનાવવા
નાણાંકીય સહાય પૂરી પાડવી.
નાણાંકીય સહાય
કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્રારા 75:25ના પ્રમાણમાં ગરીબીરેખા હેઠળ પસંદ થયેલા
લાભાર્થીઓને યુનિટ દીઠ.
1. રૂ।. 36000/- સુધી મકાનદીઠ કેન્દ્ર/ રાજ્ય સરકારની સહાય
2. રૂ।. 7000/- લાભાર્થી ફળો
3. કુલ રૂ।. 43000/- પ્રતિ મકાન
સમય મર્યાદા
યોજનાનો સમય જે તે નાંણાકીય વર્ષ માટે અમલમાં છે.
ઈન્દીરા આવાસ
યોજનાની વધુ માહીતી માટે અહીં ક્લીક કરો
|
ગ્રામવિકાસનાં આ ભગીરથ
કાર્યમાં આપ પણ આર્થિક સહયોગ કરી શકો છો.
|